ચર્ચા
1) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતીય સાહિત્યિક સિદ્ધાંતકાર ગાયત્રી ચક્રવર્તી સ્પીવાકને 2025નું હોલ્બર્ગ પ્રાઈઝ એનાયત કરાયું.
2. હોલ્બર્ગ પ્રાઈઝની સ્થાપના 2003માં ડેનિશ-નોર્વેજિયન લેખક લુડવિગ હોલ્બર્ગના સન્માનમાં કરાઈ હતી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)