ચર્ચા
1) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતે પ્રથમ 24/7 સાંકેતિક ભાષાની TV ચેનલ ચેનલ31 લૉન્ચ કરી.
2. ચેનલ 31 ઈ-વિદ્યા કાર્યક્રમનો ભાગ છે.
3. ચેનલ 31નું સંચાલન નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) દ્વારા કરાવમાં આવી રહ્યું છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)