ચર્ચા
1) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં આંદામાન અને નિકોબારના નાળિયેર સહિત 7 ઉત્પાદનોને GI ટેગ અપાયો.
2. GI ટેગ ચેન્નાઈ સ્થિત જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ (GI) રજિસ્ટ્રી દ્વારા જાહેર કરાય છે.
3. ડૉ.રજનીકાંતને 'GI મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)