ચર્ચા
1) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર ભારતમાં સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર છે.
2. અગાઉ તેને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર તરીકે ઓળખવામાં આવતો હતો.
3. પ્રથમવાર 1991-1992માં આ પુરસ્કાર ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદને એનાયત કરાયો હતો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)