ચર્ચા
1) તાજેતરમાં જાહેર કરાયેલી 'કેશલેસ ટ્રીટમેન્ટ' યોજના અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આ યોજના અંતર્ગત સડક દુર્ઘટનાઓના પીડિતોને પ્રતિવ્યક્તિ 1.50 લાખ રૂપિયાનું મહત્તમ કવરેજ સાત દિવસો માટે મળશે.
2. હિટ એન્ડ રનના કેસોમાં મૃતક પીડિતોના પરિવારને રૂ.2 લાખ સહાય મળશે.
3. આ પહેલને પાઈલટ પ્રોગ્રામ તરીકે ચંડીગઢમાં શરૂ કરાઈ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)