ચર્ચા
1) તાજેતરમાં નિધન પામેલા કથક ગુરુ કુમુદિની લાખિયા અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. કથક નૃત્યના ગુરુ કુમુદિની (કુમીબેન) લાખિયાનો જન્મ 1930માં અમદાવાદમાં થયો હતો.
2. તેમણે અમદાવાદ ખાતે કદંબ સેન્ટર ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી.
3. તેમને ભારત સરકારે પદ્મશ્રી (1987), પદ્મભૂષણ (2010) અને પદ્મ વિભૂષણ (2025)થી અલંકૃત કર્યા હતા.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)