ચર્ચા
1) તાજેતરમાં અંદાજ સમિતિ અને જાહેર ઉપક્રમો સમિતિના અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી તે સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
1. આ બંને નિમણૂંક રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ દ્વારા કરવામાં આવી છે.
2. અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે ડો સંજય જયસ્વાલને નિયુક્ત કરવામાં આવ્યા છે.
૩. બૈજયંત પાંડાને જાહેર ઉપક્રમો સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
4. તેમનો કાર્યકાળ નાણાકીય વર્ષ 2025-26 (1 મે, 2025 થી 30 એપ્રિલ, 2026) સુધીનો રહેશે.
ઉપરોક્ત વિધાનો પૈકી કર્યું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)