ચર્ચા
1) સિંધુ જળ સંધિ (iwt) અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વર્લ્ડ બેંકની મધ્યસ્થતામાં 19 સપ્ટેમ્બર, 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે હસ્તાક્ષર કરાયા હતા.
2. આ સંધિ અંતર્ગત સિંધુ બેસિનની 6 નદીઓના જળ વિતરણને નિયંત્રિત કરવામાં આવે છે.
3. આ સંધિ અંતર્ગત ભારતને સિંધુ બેસિનની 3 પૂર્વીય નદીઓ રાવી, બિયાસ અને સતલજ પર નિયંત્રણ મળ્યું.
4. પાકિસ્તાનને 3 પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ પર નિયંત્રણ મળ્યું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)