ચર્ચા
1) પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા પગલાંમાં શેનો સમાવેશ થાય છે ?
1. સિંધુ જળ સમજૂતી સ્થગિત કરાઈ.
2. વાથા-અટારી સરહદી ચેક પોસ્ટ બંધ કરાઈ.
3. પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વીઝા છૂટ રદ કરાઈ.
4. પાકિસ્તાની સૈન્ય સલાહકારોની હકાલપટ્ટી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)