ચર્ચા
1) તાજેતરમાં નિધન પામેલા દિગ્ગજ અભિનેતા મનોજકુમાર અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેમનો જન્મ હાલના પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તુવાના અબોટાબાદમાં થયો હતો.
2. તેમનું મૂળનામ હરિકૃષ્ણગીરી ગૌસ્વામી હતું.
3. તેમને ઉપકાર ફિલ્મની લોકપ્રિયતા પછી 'ભારત' નામ મળ્યું હતું.
4. વર્ષ 2016માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)