ચર્ચા
1) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. PM જનમન યોજનાના અમલીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે.
2. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM જનમન)ની શરૂઆત 15 નવેમ્બર, 2023ના રોજ કરવામાં આવી હતી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)