ચર્ચા
1) Wtoના ફિશરીઝ સબસિડીઝ એગ્રીમેન્ટ અંગે નીચેનાં વિધાનો તપાસો.
(1) ભારત આ કરાર માટે સ્વીકૃતિપત્ર સોંપનારો WTOનો 123મો સભ્યદેશ બની ગયો છે.
(2) આ કરાર પર્યાવરણીય ટકાઉપણું ઉદ્દેશ્ય સાથેનો પ્રથમ બહુપક્ષીય WTO કરાર છે.
(3) આ કરાર 15 સપ્ટેમ્બર, 2025થી અમલમાં છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો યોગ્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)