ચર્ચા
1) ઉપ-રાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન દ્વારા ઊંડા સમુદ્રમાં મત્સ્યપાલન માટે લોન્ચ કરવામાં આવેલ ‘લેટર ઓફ ઓથોરાઇઝેશન (loa)’ અને ભારતના સમુદ્રી સંસાધનો વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
(1) દરિયાકિનારાથી 200 નોટિકલ માઇલ સુધીના વિસ્તારને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) કહેવાય છે.
(2) ઊંડા સમુદ્રમાં માછીમારી માટેના આ અધિકારપત્ર (LoA)ની માન્યતા 5 વર્ષની હોય છે.
(3) ભારતનો દરિયાકિનારો 11,099 કિમી લાંબો છે અને તેનો EEZ આશરે 24 લાખ ચોરસ કિમીમાં ફેલાયેલો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો યોગ્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)