ચર્ચા
1) ભારતીય નાવિકોની સુરક્ષા માટે શરૂ કરાયેલી ‘સીફેરર-ફર્સ્ટ’ (seafarer-first) પહેલ અંગે નીચેનાં વિધાનો તપાસો.
(1) આ પહેલ હોર્મુઝની સામૂદ્રધુનીમાં ‘MT અલ બહિયાહ’ અને ‘MT મોમ્બાસા’ જહાજો પર થયેલા મિસાઇલ હુમલાની ઘટના બાદ લોન્ચ કરવામાં આવી છે.
(2) આ પહેલનું અમલીકરણ ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DGS) દ્વારા કરવામાં આવશે.
(3) આ અંતર્ગત પર્શિયાના અખાત અને ઓમાનના અખાત જેવા જોખમી વિસ્તારોમાં કાર્યરત દરેક ભારતીય નાવિક પર નજર રાખવા માટે રીઅલ-ટાઇમ ઓપરેશનલ ડેશબોર્ડ તૈયાર કરાશે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)