ચર્ચા
1) સુપ્રીમ કોર્ટમાં જૂના પડતર કેસોના નિકાલ માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ (cji) સુર્યકાંત દ્વારા ગઠિત વિશેષ નીચેનાં વિધાનો તપાસો.
(1) સુપ્રીમ કોર્ટમાં સોમવાર અને શુક્રવારે ‘મિસેલેનિયસ ડેઝ’ ગણવામાં આવે છે, જ્યાં નવી દાખલ થયેલી અરજીઓની પ્રાથમિક સુનાવણી થાય છે.
(2) જૂના કેસોના નિકાલ માટે રાખવામાં આવેલી આ વિશેષ ખંડપીઠો ‘નોન-મિસેલેનિયસ ડેઝ’ એટલે કે મંગળવાર, બુધવાર અને ગુરુવાર દરમિયાન કાર્ય કરશે.
(3) સુપ્રીમ કોર્ટમાં કેસોની ફાળવણી અને બેન્ચની રચના કરવાનો સંપૂર્ણ અધિકાર માત્ર વડા પ્રધાન પાસે છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)