ચર્ચા
1) Pm ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝિસ (pmfme) યોજનાના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
(1) આ યોજના હેઠળ વ્યક્તિગત ઉદ્યોગકારોને પ્રોજેક્ટની કુલ કિંમતના 35% સબસિડી આપવામાં આવે છે, જેની મહત્તમ મર્યાદા ₹10 લાખ છે.
(2) આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત (Centrally Sponsored Scheme) છે.
(3) ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) અભિગમ દ્વારા વિશિષ્ટ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ આ યોજનામાં થાય છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)