ચર્ચા
1) ભારતીય નૌસેનાના 'પ્રોજેક્ટ 17a' (જેને પ્રોજેક્ટ 17 આલ્ફા ફ્રિગેટ પણ કહે છે) વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
(1) આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી અને તે શિવાલિક વર્ગ (પ્રોજેક્ટ 17)નો ફોલો-ઓન પ્રોજેક્ટ છે.
(2) આ કાર્યક્રમ હેઠળ નિર્માણ પામેલા તમામ 7 ફ્રિગેટોનાં નામ ભારતની પર્વતમાળાઓ અને શિખરો પરથી રાખવામાં આવ્યાં છે.
(3) આ ફ્રિગેટોમાં ઉપયોગમાં લેવાયેલાં સાધનો અને સિસ્ટમો પૈકી 100% સંપૂર્ણપણે સ્વદેશી કંપનીઓ દ્વારા વિકસાવાયેલ છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)