ચર્ચા
1) “અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ” માટે નીચેનાં વિધાનો ચકાસો..
1 જમીનના ધોવાણ અને રણમાં રૂપાંતરસની સમસ્યાને રોકવા માટે સમગ્ર દેશમાં ગ્રીન કોરિડોર બનાવવા MoEF & CCના વિઝનના ભાગ રૂપે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
2. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય અરવલ્લી પર્વતમાળાના 700 કિમીના વિસ્તારમાં સળંગ ગ્રીન બેલ્ટ (5 કિમી બફર કોરિયા) બનાવવાનો છે.
3. 4 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો (ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી)માં આ પ્રોજેક્ટ ફેલાયેલી છે.
4 શરૂઆતમાં, આ પ્રોજેક્ટ હેઠળ 200 જળાશથી પુનર્જીવિત કરવામાં આવશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)