ચર્ચા
1) Unfpaના સ્ટેટ ઑફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ 2025 વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. રિપોર્ટમાં વર્ષ 2025માં ભારતની જનસંખ્યા 146 કરોડ હોવાનો અંદાજ કરવામાં આવ્યો છે.
2. રિપોર્ટ મુજબ ભારતને કુલ પ્રજનનદર (TFR) 2.1થી ઘટીને 1.9 થયો હોવાનો અંદાજ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)