ચર્ચા

1) તાજેતરમાં ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસના કેસ સતત સામે આવી રહ્યા છે. આ ચાંદીપુરા વાઈરસ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

1. ચાંદીપુરા વાયરસ (CHPV) એ Rhabdoviridae પરિવારનો એક વાયરસ છે.
2. તે મુખ્યત્વે ફલેબોટોમિન સેન્ડફલાય અને ફ્લેબોટોમસ પપટાસી જેવી સેન્ડફલાયની ઘણી પ્રજાતીઓ દ્વારા ફેલાય છે.
3. આ વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરે છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up