ચર્ચા
1) સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. ગુજરાતી ભાષા માટે યોગેશ વૈદ્યને તેમના કાવ્યસંગ્રહ ‘ભઠ્ઠખડકી’ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
2. આ પુરસ્કાર બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ 22 ભાષાઓમાં જ આપવામાં આવે છે.
3. ગુજરાતી ભાષાના વિજેતા નક્કી કરનાર જ્યુરીમાં પ્રોફેસર વિનોદ જોશીનો સમાવેશ થતો હતો.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)