ચર્ચા
1) ભારત દ્વારા cbdને સુપરત કરાયેલા 7મા રાષ્ટ્રીય અહેવાલ (nr7) બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ અહેવાલ કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય (MoEFCC) દ્વારા તૈયાર કરાયો છે.
2. તે 'કુનમિંગ-મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોલોજિકલ ડાયવર્સિટી ફ્રેમવર્ક' (KMGBF) હેઠળની પ્રગતિ દર્શાવે છે.
3. ભારતના અપડેટ કરેલા NBSAPમાં 23 રાષ્ટ્રીય લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)