ચર્ચા
1) નીચેનાં વિધાનો તપાસો.
UKના એશમોલીયન મ્યુઝિયમે 16મી સદીની સંત તિરુમંગઈ અલવારની પ્રતિમા ભારતને પરત કરી છે.
આ પ્રતિમા વિજયનગર/નાયક કાળ દરમિયાન 'લોસ્ટ-વેક્સ કાસ્ટિંગ' પદ્ધતિથી બનાવવામાં આવી હતી.
આ મૂર્તિને તામિલનાડુના શ્રી સૌંદરરાજા પેરુમલ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
સાચાં વિધાનો પસંદ કરો :
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)