26 થી 30 જુન 2026 નું કરંટ અફેર્સ
8) NITI (National Institution for Transforming India) આયોગ વિશે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય નથી ?
1. 1 જાન્યુઆરી 2016ના આયોજન પંચના સ્થાને તેની શરૂઆત કરવામાં આવી હતી.
2. તે ગેરબંધારણીય કારોબારી સંસ્થા છે.
3. તેના ઉપાધ્યક્ષ હોદ્દાની રૂએ ભારતના વડાપ્રધાન હોય છે.
4. નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને CEOની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
ઉપરોક્ત વિધાન પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
17) લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ (LRLACM)ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો :
1. તે એક સ્વદેશી સુપરસોનિક, સપાટીથી છોડવામાં આવતી ક્રૂઝ મિસાઈલો છે.
2. બેંગલુરુ સ્થિત એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) તેની નોડલ લેબોરેટરી છે.
3. તેની સ્ટ્રાઈક રેન્જ આશરે 1,000 કિમી છે અને તે ટર્બોફેન/ટર્બોજેટ પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કયાં વિધાન સાચાં છે ?
18) નેવલ એન્ટી–શીપ મિસાઈલ–મધ્યમ રેન્જ (NASM-MR) વિશે નીચેના વિધાનો પર વિચાર કરો :
1. તે ભારતીય નૌકાદળ માટે DRDO દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી સબસોનિક, સી–સ્કીમિંગ ક્રૂઝ મિસાઈલ છે.
2. તે 350 કિમી સુધીની મહત્તમ પ્રહાર ક્ષમતા ધરાવે છે અને સ્વદેશી નાના ગેસ ટર્બાઇન જેટ એન્જિન (SGTJE) દ્વારા સંચાલિત છે.
3. તે જામિંગ (ઈલેક્ટ્રોનિક કાઉન્ટરમેઝર્સ)થી બચવા માટે સક્રિય રડાર સીકર અને ઈમેજિંગ ઈન્ફ્રારેડ (IR) સીકરના ડ્યુઅલ–મોડ ટર્મિનલ માર્ગદર્શનનો ઉપયોગ કરે છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કયા/કયાં સાચાં છે ?
Comments (0)