11 થી 15 મે - 2025 નું કરંટ અફેર્સ
2) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેદસ્વિતા (સ્થૂળતા) વિરોધી અભિયાન શરૂ કર્યું.
2. PM મોદીએ ભારતીયોને તેલનો વપરાશ 10% ઓછો કરવાનો આગ્રહ કર્યો છે.
8) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આંતરરાષ્ટ્રીય મસાલા સંમેલન 2025નું આયોજન બેંગલુરુમાં કરાયું હતું.
2. મસાલા સંમેલન 2025ની થીમ 'બિલ્ડિંગ ટ્રસ્ટ બિયોન્ડ બોર્ડર્સ : ટ્રાન્સપેરન્સી, સસ્ટેનેબિલિટી, કોન્ફરન્સ' હતી.
3. મસાલા સંમેલનનું આયોજન કેરળના એર્નાકુલમ સ્થિત ઑલ ઈન્ડિયા સ્પાઈસીસ એક્સપોર્ટર્સ ફોરમ (AISEF)એ કર્યું હતું.
Comments (0)