ભારતનું બંધારણ ટેસ્ટ 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 25

કટ ઑફ: 10

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી?

2) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ......…. અનુચ્છેદમાં દર્શાવેલ છે.

3) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

4) બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે ?

5) નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટીંગ સમિતિનાં સભ્ય ન હતા?
6) 6-14 બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?

7) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ?

8) સંસદનાં કોઈપણ ગૃહનાં સભ્યની ગેરલાયકાત વિષે અંતિમ નિર્યણ કોણ કરે છે?
9) કોઈપણ રાજયના રાજયપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે?

10) સંસદના બંને ગૃહોના (સામાન્ય રીતે વર્ષમાં) કેટલા સત્ર મળે છે ?

11) “ભારતનાં રાજય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક” ને ભારતના બંધારણ કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે?

12) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે?

13) ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યા કેસ સાથે સંકળાયેલો છે?

14) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

15) 1. ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામપંચાયતને સમરસ ગ્રામપંચાયત કહે છે.
2. સમરસ ગ્રામપંચાયતની યોજના ગુજરાતમાં ઓક્ટોબર 2001માં અમલમાં મુકાઈ હતી.

સાચા વિધાન પસંદ કરો.

16) ભાતરનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે?
17) 1. ભારતીય સમવાયતંત્રમાં એકસૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે.
2. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની શ્રેયાનતા (સિનિયોરિટી)નાં ધોરણે નિમણૂક થાય છે.

આપેલ વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરો.

18) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?

19) એંગ્લો ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રધિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુકત કરી શકાશે?

20) લોકસભાએ પસાર કરીને રાજ્યસભાને ભલામણ માટે મોકલેલ ખરડો કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવાનો હોય છે ?

21) નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું ?

22) 1. સામાન્ય રીતે 25,0000 થી વધુ વસતી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે.
2. નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી (28) હોય છે,
3. નગરપાલિકા વિસ્તારને વસતીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં (4) સભ્યો હોય છે,
4. જેમાંથી 50% મહિલા સભ્યો (અનામત) હોય છે.

નગરપાલિકાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

23) વિધાનસભાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

1. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તેની સભ્યસંખ્યા વસતીના ધોરણે નક્કી થાય છે.
2. મોટા ભાગે વિધાનસભ્યો અલગ - અલગ રાજકીય પક્ષોના હોય છે. તેમજ કોઈપણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્ય હોય છે.
3. વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે.

24) ભારત કેવું રાજ્ય બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે ?

25) બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ થતાં કેટલો સમય


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up