ભારતીય બંધારણ ટેસ્ટ - 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું?
2) વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે?
3) બંધારણના ક્યા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે ?

4) કાયદાનું અર્થઘટન અને ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે ?

5) અંદાજપત્ર પસાર ન થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવુ પડે છે. આ વિધાન કેવું છે?
6) રાષ્ટ્રપતિ માહિતી કમિશ્નરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ/સલાહથી કરી શકે છે?

7) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન "રાષ્ટ્રીય કટોકટી" ની ઘોષણા કઈ સાલમાં કરેલી?
8) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવઅધિકારને પરિભાષિત કરે છે ?

9) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે ?

10) કાયદાનો અમલ કરાવવાનું કામ કોણ કરે છે ?

11) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પક્ષના નેતાને શું કહેવાય ?

12) વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?

13) ઈ.સ.2011માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું કેટલું પ્રમાણ હતું ?

14) ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી?

15) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up