ભારતીય બંધારણ ટેસ્ટ - 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તસક હોય છે ?

2) લોકશાહીનો આધાર શાના પર રહેલો છે ?

3) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?

4) માન. રાષ્ટ્રપતિની ચુંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે?

5) ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા?

6) રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા ?

7) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનાં વિવાદ અંગે કોણ નિર્ણય આપે છે?
8) સરકારી પ્રાથમિક શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ કેટલા વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવી લેવાની હોય છે ?

9) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી અનુ.જાતિ અને અનુ. જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ?

10) ભારતીય બંધારણ ક્યા પ્રકારનો દસ્તાવેજ છે ?

11) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન ક્યા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ?

12) સંઘ સરકાર અને રાજ્ય સકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદના ઉકેલની અંતિમ સત્તા કોની છે ?

13) કેન્દ્રીય સૂચના આયોગની રચના કરવામાં આવેલ હતી ?

14) ભારત માટે બંધારણીય રચનાનો વિચાર નીચેનામાંથી કોણે સૌ પ્રથમ કર્યો હતો?
15) શાનુ આચરણ સામાજિક કલંક ગણાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up