15. ઓગસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 30

કુલ ગુણ: 30

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 30 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો?

2) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

3) કોને લોકશાહીની પારાશીશી ગણવામાં આવે છે ?

4) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

5) ભારતના કોઈપણ રાજ્યની વિધાનસભાની વધુમાં વધુ કેટલી સંખ્યા હોવી જોઈએ ?

6) ચૂંટણીની પ્રક્રિયા કેવા પ્રકારની હોય છે ?

7) દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના ક્યા ભાગમાં વર્ણિત છે ?

8) રાજ્યોના હિસાબોનું અન્વેષણ (Audit Of Account) ક્યા વિષયની યાદીમાં આવે છે ?

9) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના ક્યા અધિનિયમ હેઠળ થઈ હતી?

10) ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ ક્યારથી થયો ?

11) ‘સત્યમેવ જયતે' શબ્દ ક્યા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ?

12) EVM નું પૂરું નામ આપો.

13) ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો છેઃ

14) ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા?

15) સમાન કામ માટે ‘સમાન વેતન’ ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એ.........

16) ભારતના બંધારણના મુસદ્દા ઉપર .......... વખત વાંચન હાથ ધરવામાં આવ્યું હતું.

17) ગ્રામ પંચાયતના સચિવની નિમણૂંક કોણ કરે છે?

18) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નીમે છે ?

19) સંસદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. લોકસભા એ કાયમી ગૃહ નથી એટલે તેનો સભ્ય પાંચ વર્ષ સુધી સામાન્યત: સભ્યપદ પર રહે છે.
2. રાજ્યસભા એ કાયમી ગૃહ છે એટલે તેનો સભ્ય કાયમ સભ્યપદ પર રહે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

20) નીચેના પૈકી કોણ વિખ્યાત ગુજરાતી નવલકથાકાર હતા કે જેઓ બંધારણ સભાના સભ્ય પણ હતા?

21) બંધારણ દિન ક્યારે આવે છે ?

22) ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠક છે ?

23) રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એ.......... છે.

24) ભારતીય બંધારણના અનુચ્છેદ 360 હેઠળ નાણાકીય કટોકટી અંગે કયું સાચું નથી?

25) ભારતમાં નાગરિકના અધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?

26) ...................“ભારત છોડો' આંદોલનનો પ્રારંભ થવાનું નિમિત્ત બન્યોઃ

27) નીચે વિષયવસ્તુ અને કલમની જોડી આપેલ છે. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

28) ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે?

1. ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર.
2. કાનૂની વ્યવસાયી દ્વારા સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર.
3. જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે, તો 24 કલાક પછી મુક્ત થવાનો અધિકાર.

29) ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ?

30) આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ ક્યા દિવસે મંજૂરી આપી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up