ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી?

2) કઈ સાલમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હૉકિન્સની આગેવાની હેઠળ સુરત પહોંચ્યું હતું ?

3) ચન્દ્રગુપ્ત-2 કયો ધર્મ પાળતો હતો ?

4) ભાવનગર દરબાર સેવિંગ બેંક’ની સ્થાપના કોણે કરી ?

5) હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરુ ઉદાહરણ પૂરું પાડનાર કોણ હતા ?

6) મીર ઝાફર કોણ હતો ?

7) (ઈન્ડીયન આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમ્યાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજુ કરેલ હતી?

8) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

9) નેહરુ અહેવાલ કઈ સાલમાં બહાર પાડવામાં આવ્યો ?

10) ઔરંગઝેબને કઈ કઈ ભાષા ઉપર કાબુ હતો ?

11) મહારાણા પ્રતાપને મુઘલો સામે ફરીથી યુદ્ધ કરવા માટે કોણે આર્થિક મદદ કરી હતી ?

12) બંગાળ, બિહાર, ઓડિશાની દિવાની સત્તા મેળવ્યા પછી પોતાની આવક વધારવા માટે અંગ્રેજો, ખેડૂતો પાસેથી ખૂબ જ પ્રમાણમાં મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂત વર્ગ પડી ભાંગ્યો અને બંગાળમાં દુષ્કાળ પડ્યો. આના પરિણામે ........

13) સંગીતનો વાંજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે?

14) બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો ?

15) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યા રાજવીએ જાહેર સન્માન કર્યું?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up