ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઉપનિષદોના વિચારોનો વિકાસ કોણે કર્યો હોવાનું મનાય છે ?

2) ઈન્કલાબ ઝિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું હતું ?

3) વાસ્કો-દ-ગામા ભારતમાં સૌપ્રથમ ક્યા બંદરે પહોંચ્યો ?

4) ક્યા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ?

5) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ?

6) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજયો તથા બ્રિટીશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી?

7) એની બેસન્ટને ક્યા સ્થળે નજરકેદ રાખવામાં આવ્યા હતા?

8) આંધ્ર પ્રદેશની રચના ક્યારે કરવામાં આવી હતી ?

9) શાંતિ - નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલયની શરૂઆત કઈ સાલમાં થઈ હતી ?

10) રાજા રામમોહનરાયનો જન્મ કઈ સાલમાં થયો હતો ?

11) દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને ગાંધીજી ભારત પાછા ક્યારે આવ્યા હતા?

12) વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ?

13) જે દિવસે બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસને બંગાળમાં ક્યા નામે ઉજવવામાં આવ્યો ?

14) વલ્લભાચાર્ય પોતે ક્યાં કુટુંબના હતા ?

15) ભારતના મરી-મસાલા, તેજાના, મખમલ, રેશમી કાપડ તથા ગળી વગેરેની દેશોમાં ખૂબ જ માંગ રહેતી.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up