ગુજરાતી વ્યાકરણ 32

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘તુ ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું’ - ક્યો અલંકાર છે ?

2) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત શોધીને જણાવી. તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

3) "ઊને પાણીએ ઘર ન બળે" એ કહેવતનો સાચો અર્થ કયો છે?

4) 'શરી૨' માટે નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ?

5) મારાથી દુઃખ વેઠાશે નહિ - વિભક્તિ જણાવો.

6) રૂઢિપ્રયોગનો અર્થ લખો.

કાળ ચડવો

7) સમાનાર્થી શબ્દ જણાવો.: 'આદિમ'

8) નીચેનામાંથી પ્રેકરવાક્ય શોધીને લખો.

9) 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.- આ વાક્યમાં જે ભાગમાં ભૂલો હોય તે દર્શાવો.

10) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

11) ‘કૌમુદી’ શબ્દનો પર્યાયવાચી જણાવો.

12) ‘નિઃશબ્દ ‘ શબ્દની સંધિ છોડો

13) નીચે આપેલ રૂઢીપ્રયોગ સાચો અર્થનો ઓળખો :

પેટ ભરીને ફરવું.

14) લખવું – વાચવું એ કાંઈ કેળવણી નથી - કૃદંત ઓળખાવો.

15) સાચી જોડણી જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up