પંચાયતી રાજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પંચાયતી સંસ્થાઓને બંધારણના ક્યા પરિશિષ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવી છે ?

2) અનુચ્છેદ 243 મુજબ ગ્રામસભા એટલે......

3) વિશેષ બેઠકના કિસ્સામાં ગ્રામ પંચાયતના સભ્યોને કેટલા દિવસ અગાઉ જાણ કરવી જરૂરી છે ?

4) નીચેના પૈકી ક્યા રાજ્યમાં પંચાયતી રાજનો કાયદો લાગુ પડતો નથી?

5) ચોલ વંશ દરમિયાન મોટું ગામડું ક્યા નામે ઓળખાતું હતું ?

6) જો મારું ચાલે તો દરેક ગામડાને પ્રજાસત્તાક બનાવી દઉં' આ વિધાન કોણે ઉચ્ચારેલું છે ?

7) તાલુકા પંચાયતમાં તાલુકાની વસ્તીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણે કરે છે ?

8) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ‘જાહેર રસ્તો’ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ?

9) સરપંચના સસ્પેન્શન અંગેનો નિર્ણય કોણ લે છે ?

10) ‘ગ્રામસભા’ની વ્યાખ્યા ક્યા આર્ટીકલમાં આપવામાં આવેલી છે?

11) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે ?

12) નીચેનામાંથી ક્યા રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પ્રણાલી નથી ?

13) આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ?

14) ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા (Major Penalties) કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે ?

15) નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. ગ્રામ પંચાયતમાં દર ત્રણ હજારની વસતીએ બે નવા સભ્યો ઉમેરાય છે.
2. ગુજરાતમાં પંચાયતી સંસ્થાઓમાં સામાજિક, શૈક્ષણિક રીતે પછાત જાતિ માટે કુલ સભ્ય સંખ્યાની દસુ ભાગ જેટલી બેઠકો અનામત હોય છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up