ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બારીન્દ્ર ઘોષ દ્વારા નીચે પૈકી કયું સામયિક પ્રસિદ્ધ થતું હતું ?

2) લોકસભાના સત્રાવસાન (prorogation) ની જાહેરાત કોણ કરે છે ?

3) નીચેનામાંથી મહમૂદ બેગડાના સમયમાં બંધાવેલ અમદાવાદની કઈ મસ્જિદ સામે બતાવેલું તેનું સ્થાન ખોટું છે ?

4) નીચેનામાંથી કયો મુઘલ બાદશાહ જીવનભર દારૂનો વ્યસની અને ભોગવિલાસી બની રહ્યો ?

5) અનારકલી અને અકબરના પુત્ર સલીમ (જહાંગીર) વચ્ચેની પ્રણયકથાનું વર્ણન નીચે પૈકી કયા વિદેશી યાત્રીએ કરેલું છે ?

6) અકબર ઈસ્લામના કયા સંપ્રદાયનો અનુયાયી હતો ?

7) સ્વતંત્ર ભારતના ગૃહખાતાના વડા તરીકે સરદાર પટેલે નીચે પૈકી કયા રાજ્યનું ભારતસંઘમાં વિલિનીકરણ કરવા લશ્કર ઉતાર્યું હતું ?

8) વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ?

9) મહાન દેશભક્ત શ્યામજીકૃષ્ણ વર્મા અને તેમના પત્ની ભાનુમતીના અસ્થિ ભારત ક્યારે લાવવામાં આવ્યા હતા ?

10) લશ્કરમાં હિંદી સિપાહીને માસિક 7 રૂપિયા મળતા તો સામે અંગ્રેજ સિપાહીને ….……..… રૂપિયા મળતા.

11) મોટા ભાગના ઇતિહાસકારોના અભિપ્રાય મુજબ મુહંમદ ઘોરી ક્યારે ગઝનીનો સુલાતન બન્યો હતો ?

12) 1929માં મુસ્લિમ નેશનલ એસોસિયેશનના સ્થાપક નીચે પૈકીના એક આગેવાન હતા.

13) ભારતના રાષ્ટ્રપતિએ બંધારણ અનુસાર કોને ઉદ્દેશીને રાજીનામું મોકલી આપવું પડે છે ?

14) રીપબ્લિકન પક્ષના પ્રથમ પ્રમુખ નીચે પૈકીના એક હતા.

15) ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up