ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નિઘન્ટુ’ નામે આયુર્વેદના ગ્રંથની રચના કોણે કરેલી છે ?

2) 1937ની પ્રાંતિક સ્વરાજ્યની ચૂંટણીઓના અંતે જ્યાં બિન-કોંગ્રેસી પ્રધાનમંડળોની રચના થઈ હતી તેવાં રાજ્યોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

3) પંજાબ-હરિયાણાના વડી અદાલતનું કાર્યક્ષેત્ર કયા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંકળાયેલું છે ?

4) દક્ષિણ ભારતમાં ક્યા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું ?

5) સુભાષચંદ્ર બોઝે આઈ.સી.એસ.ની પરીક્ષા નીચે પૈકી એક શહેરમાં આપી હતી.

6) 1857ના વિપ્લવનો કયો નેતા વિપ્લવ દરમિયાન ગુજરાતમાં આવ્યો હતો ?

7) શંકરાચાર્યના પિતાનું નામ શિવગુરુ હતું. જ્યારે માતાનું નામ........ હતું.

8) ક્યા કાયદા અનુસાર બંગાળના ગવર્નરને જનરલ બનાવવામાં આવ્યા હતા?

9) 1857ના વિપ્લવ દરમિયાનના અંગ્રેજ સેનાપતિઓ કે અધિકારીઓમાં જેમના નામનો સમાવેશ થતો નથી તે.

10) રાજા અજયપાળના અવસાન બાદ તેનો પુત્ર નાનો હવાથી રાજ્યનો કારોભાર કોણે સંભાળ્યો હતો ?

11) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી ક્યા કાર્યો કલેક્ટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

12) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવને હરાવી. ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો?

13) ‘શક સંવત’ની શરૂઆત ક્યા ભારતીય મહિનાથી થાય ?

14) સમ્રાટ હર્ષ દર પાંચ વર્ષે નીચેનામાંથી કયા સ્થળે ‘મોક્ષ પરિષદ' (ધર્મપરિષદ) યોજતો ?

15) અલાઉદ્દી ખિલજીના શાસનકાળ દરમ્યાન ખાઘ-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે ક્યા અધિકારીઓ કામ કરતા હતા?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up