ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુપ્ત રાજાઓના મોટાભાગના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનેલા મળે છે ?

2) સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની રચના નીચે પૈકીના કયા સ્થળે કરી હતી ?

3) ખેડના યુદ્ધ (1707)માં તારાબાઈની હાર થતાં તેણે નીચેનામાંથી કયા સ્થળે અલગ રાજગાદીની સ્થાપના કરી ?

4) નીચેનામાંથી કયો રાજા 14 મુખ્ય શિલાલેખો કોતરાવવા માટે જાણીતો છે ?

5) ચંદ્રગુપ્ત-પહેલા નો શાસનકાળ વર્ષ …....... માં શરૂ થયો હતો.

6) હુમાયુને મેવાડની કઈ રાણીએ તેના રક્ષણાર્થે રાખડી મોકલી હતી ?

7) 1857ના વિપ્લવનું પ્રતીક.

8) નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી ?

9) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

10) મુહંમદ ઘોરી ઘોરવંશના કયા સુલતાનનો ભાઈ હતો ?

11) ‘છાયા-નાટકો’ જાવા ઉપરાંત બીજા કયા ટાપુની સાંસ્કૃતિક દેન ગણાય છે ?

12) પાલીતાણા ક્યા ધર્મનું તીર્થધામ છે ?

13) જ્યાં સુધી મગધની ગાદી ઉપરના નંદવંશનો નાશ નહિ કરું ત્યાં સુધી શિર ઉપરની ચોટલી નહિ બાંધુ' - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

14) બહમની વંશના કયા સુલતાનનો વઝીર મહમૂદ ગવાન જાણીતો થઈ ગયો ?

15) સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up