ગુજરાત / ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 1928 માં યોજાયેલ સર્વપક્ષીય પરિષદે ભારતના બધા વર્ગોને અનુકૂળ એવું ભારતનું ભાવિ બંધારણ ઘડવા નીમેલી સમિતિ.

2) નીચેનામાંથી કયા રાજાએ બ્રાહ્મણધર્મના વિકાસમાં અનુ-મૌર્યકાળ દરમિયાન સૌથી વધુ પ્રદાન કર્યું ?

3) વેદો તરફ પાછા વળો’ સૂત્ર કોણે આપ્યું ?

4) નીચેના વાક્યો ચકાસો.

1. ચાવડા વંશના રાજ્ય સમયે ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો થયેલ હતો.
2. જયસિંહ સોલંકીના સમયમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ઘણુજ સમૃદ્ધ હતું.
3. સોલંકી સત્તા નબળી પડતા વાઘેલા વંશના શાસકોએ ગુજરાતમાં સત્તા સંભાળી હતી.

5) સંગમયુગ દરમિયાનનાં દ્રવિડ રાજ્યોમાં નીચે પૈકી કયો ધર્મ/સંપ્રદાય પ્રચલિત ન હતો ?

6) મહમૂદ ગઝનીની રાજધાનીનું નગર ગઝની (અથવા ‘ગઝના’) હાલના કયા દેશમાં આવેલું હતું

7) બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી ?

8) ‘મિલિન્દ પન્હો’ નામે ગ્રંથમાં ભારતીય ગ્રીક રાજા મિલિન્દ (મિનેન્દર) સાથે કયા બૌદ્ધસાધુના વાર્તાલાપનો સંગ્રહ કરવામાં આવ્યો છે ?

9) મૌલાના આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?

10) નીચેનામાંથી ‘પંચસૈદ્ધાન્તિકા’ નામે ગ્રંથની રચના ગુપ્ત યુગના કયા વૈજ્ઞાનિકે કરેલી છે ?

11) ચાર્લ્સ વુડના ખરીતાના અનુસંધાનમાં ભારતમાં સર્વપ્રથમ જે ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ સ્થપાઈ તેમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

12) મૌર્ય વહીવટીતંત્રમાં સૈન્યનો સર્વોચ્ચ સેનાપતિ (સર સેનાધિપતિ) કોણ ગણાતો ?

13) સિંધુ પ્રદેશમાં વિકસેલ સંસ્કૃતિનું પાટનગર કયું હોવાનું મનાય છે ?

14) મુઘલ શાસનનો ‘સુવર્ણયુગ’ એટલે કોનું શાસનકાળ ?

15) 1916માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે નીચે પૈકીના એક સ્થળે સમજૂતી કરાર થયા હતા.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up