ગુજરાત અને ભારતની ભુગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં સૌ-પ્રથમ તાંબાની ખાણ (Copper mine) કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલ હતી?

2) નીચેના વાક્યો ચકાસો.

1. સમુદ્ર તળના ભૂપૃષ્ઠના સંદર્ભમાં ભૂમિસ્વરૂપોને મુખ્યત્વે 6 ભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે.
2. ગહન સમુદ્ર ખાઈઓમાં “મારિયાના ટ્રેન્ચ” ગહન સાગરીય ખાડી આવેલ છે જેથી ઉંડાઈ 10000 મીટર કરતા પણ વધુ છે.

3) ગુજરાતનાં ક્યાં જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્ત્વ મળે છે ?

4) આફ્રિકા ખંડમાં કેટલા ટકા લોકો ખેતી કરે છે

5) ભારતમાં જોવા મળતું સૌથી ટબ્બી નાનું પતંગિયું ક્યું છે ?

6) કયા રાજ્યમાં એક પર્વત પર આશરે 863 જૈન મંદિરો આવેલાં છે?

7) ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકન્દ્ર નીચેનામાંથી ક્યું છે ?

8) ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યા આવેલો છે ?

9) રાષ્ટ્રીય જળમાર્ગ-5 કઈ નદી પર છે ?

10) ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો.કિ.મી.)નીચે દર્શાવેલ રાજય પૈકી કયા રાજયમાં સૌથી વધારે છે?

11) નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે

12) ભારતનાં મત્સ્યોદ્યોગ ક્ષેત્ર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે.
2. અંદાજે ત્રણ ચતુર્થાંશ માછલી ઉત્પાદન દરિયાઈ મત્સ્યોદ્યોગ દ્વારા પ્રાપ્ત થાય છે.
3. માછલીનું ઉત્પાદન અને નિકાસ સર્વકાલીન ઉચ્ચસ્તરે પહોંચી છે.
4. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ સરકારનું લક્ષ્ય 2024-25 સુધીમાં મત્સ્ય- ઉદ્યોગની નિકાસ કમાણી રૂપિયા 1 લાખ કરોડ સુધી વધારવાનું છે. ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

13) 1857 ના બળવામાં ગુજરાતના આણંદમાં આગેવાની કરનાર નેતા કોણ હતા?

14) હિમાલયમાં શિવાલિક અને મધ્ય હિમાલયની વચ્ચે આવેલી સમથળ ખીણને શું કહે છે ?

15) રાષ્ટ્રીય જળમાર્ગ-2 કઈ નદી પર છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up