જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હાઇકોર્ટ વિશે નીચેના વિધાનો ક્યાને લો.

1 ભારતના બંધારણના ભાગ VI (6)ના અનુચ્છેદ 214થી 231 હાઈકોટના સંગઠન, સ્વતંત્રતા, અધિકારક્ષેત્ર, સત્તાઓ, પ્રક્રિયા વગેરે સાથે સંબંધિત છે.
2 ભારતમાં હાઈકોર્ટો રાજ્ય સ્તરે સર્વોચ્ય ન્યાયિક સત્તાધીશ છે.
3. હાલમાં ભારતમાં 25 હાઈકોર્ટ છે.

2) નીચેનામાંથી “રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2024” ની થીમ શું છે?

3) ગુજરાત સરકારની યોજના G-SAFALમાં Aનો અર્થ શું થાય?

4) 2019 -20 થી 2023 - 24 ભારતના ફળ અને શાકભાજીની નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો છે ?

5) નીચેનામાંથી રાષ્ટ્રીય સારસ મેળા 2025નું યજમાન કયું રાજ્ય છે ?

6) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'મિત્ર વિભૂષણ'થી સન્માનિત કર્યા?

7) હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કયા દેશની વસ્તુઓ પર 104% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે?

8) ત્રિ-સેવા અભ્યાસ 'પ્રચંડ પ્રહાર' ક્યાં યોજાયો હતો ?

9) તાજેતરમાં મંજૂરી આપવામાં આવેલ PM ઘન-ધાન્ય કૃષિ યોજના (PM-DOKY) વિષે સાચ/ વિધાનો ચકાસો.

1. આ યોજનાની જાહેરાત સૌપ્રથમ વખત વર્ષ 2025-26ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવશે.
2. PMDDKY યોજના NITI આયોગના એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ (ADP)થી પ્રેરિત છે.
૩. દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો 1 જિલ્લો પસંદ કરવામાં આવશે...

10) ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા વધારે જોખમી ફાર્માસ્યુટિકલ સોલવન્ટ્સના ઉત્પાદન અને હસ્તાંતરણ પર નજર રાખવા માટે કયું ડિજિટલ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે ?

11) નીચેનામાંથી ઉપરોક્તમાંથી સાચું/સાચા વિધાન/વિધાનો જણાવો.

1. તાજેતરમાં ઈસરોના પૂર્વ વડા કે. કસ્તુરીરંગનનું બેંગલુરુ ખાતે નિધન.
2. ડૉ.કસ્તુરીરંગનનો જન્મ કેરળના અર્નાકુલમમાં થયો હતો.3. તેઓ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020ની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા.

12) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતીય જોડકણાને પ્રોત્સાહન આપવા 'બાલપન કી કવિતા' પહેલ લૉન્ચ કરી ?

13) કોમનવેલ્થ ઓફ નેશન્સ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?

1. બાલ્ફોર ઘોષણા પછી કોમનવેલ્થની સત્તાવાર રચના થઈ હતી.
2. તેમના મોટાભાગના સભ્યો બ્રિટિશ સામ્રાજ્યના ભૂતપૂર્વ પ્રદેશો છે.
3. તેનું મુખ્ય મથક લંડનમાં છે.
4. ભારત પ્રજાસત્તાક બનનાર પ્રથમ કોમનવેલ્થ દેશ બન્યો હતો.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

14) હાલમાં જ અમેરિકાએ તમામ આયાતો પર કેટલા ટકા ટેરિફ વસૂલવાનું શરૂ કર્યું છે, જેનાથી વૈશ્વિક વેપાર નિયમો ખતમ થયા છે? 

15) ભારત ચંદ્રની સપાટી, ભૂગર્ભ અને બાહ્યમંડળ પર પાણીના અણુઓ શોધનારો પ્રથમ દેશ બન્યો હતો. આ સિદ્ધિ કયા મિશનથી મેળવી હતી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up