ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સંસદના બંને ગૃહોના (સામાન્ય રીતે વર્ષમાં) કેટલા સત્ર મળે છે ?

2) રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંન્ને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે?

3) કેન્દ્રીય બેન્કની નાણાનીતિના સાધનોમાં કોનો સમાવેશ થતો નથી ?

4) દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજયની સરકાર હેઠળ ઓછામાં ઓછા.............વર્ષ સુધી હોદ્દો ધરાવ્યો હોવો જોઈએ.

5) રાજ્યસભાના (1/3) સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે ?

6) કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવા કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ?

7) “ધરપકડ કરાયેલ વ્યકિતને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની જોગવાઈ’ એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે?

8) સંસદની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે ?

9) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ?

10) ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ?

11) ભારતનાં બંધારણ મુજબ દેશનાં સર્વોચ્ચ વડા કોણ ગણાય છે?

12) બારમી પંચવર્ષીય યોજનામાં કૃષિક્ષેત્રના કેટલા વૃદ્ધિદરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે?

13) ..................માં સંસદના અધિનિયમ દ્વારા લાક્કડાઈવ (Laccadive), મીનીકોય (Minicoy) અને અમિંદીવી (Amindivi) ટાપુઓનું નામ બદલીને લક્ષદ્વીપ કરવામાં આવ્યું.

14) રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે ?

15) ભારતમાં નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up