ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારત સરકારના કુલ દેવામાં બાહ્યદેવાનો કુલ કેટલો ભાગ છે?

2) ‘ન્યુ ડેસ્પોટીઝમ’ (New Despotism) કોણે લખ્યું ?

3) સંસદ સત્રના સંદર્ભમાં વપરાતી શબ્દ ‘Sine die’’ નો અર્થ શું છે?

4) “Memorandom of procedure” શબ્દો હાલમાં સમાચારમાં આવે છે તે કઈ બાબત સાથે સંકળાયેલા છે?

5) એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ/આલેખ વધુ અનુકૂળ ગણાય છે ?

6) રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે ?

7) લોકસભાની ચુંટણીઓ પુન્ન મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

8) ભારતના બંધારણીય વડા કોણ છે ?

9) માન. સુપ્રીમ કોર્ટ અને/અથવા નામ. હાઈકોર્ટ દ્વારા પ્રાર્થના કરી શકાય/જારી કરી શકાય એવા કેટલા પ્રકારની રિટ છે ?

10) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે?

11) ગુજરાત સરકારમાં કેટલા વિભાગો છે ?

12) ભારતમાં વાસ્તવિક રીતે સત્તા કોની પાસે હોય છે?

13) મહાનગરપાલિકાના વહીવટી વડા .......... ગણાય છે.

14) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે કે મહાભિયોગના કેસ સિવાય, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશના વર્તન અંગે ધારાસભા ચર્ચા કરી શકતી નથી ?

15) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up