ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

2) કેન્દ્રીય બેન્કની નાણાનીતિના સાધનોમાં કોનો સમાવેશ થતો નથી ?

3) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો?

4) હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે ?

5) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?

6) ભારતના બંધારણના પ્રારંભથી પ્રત્યેક વ્યક્તિ ભારતનો નાગરિક હશે, જેનો વસવાટ ભારતના પ્રદેશમાં હશે અને .......

7) લોકસભામાં જો બજેટ ના મંજુર થાય તો.

8) ભારતનો નાગરિક રાજ્યપાલના હોદા માટે લાયક બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર ધરાવતો હોવો જોઈએ ?

9) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન ક્યા કેસના આધારે થયું ?

10) ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986 મુજબ ગ્રાહકને કેટલા હક મળેલા છે ?

11) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

12) ભારતનું રાષ્ટ્રીયચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

13) ગવર્નન્સ (શાસન) શબ્દ Gubernare (ગબરનેર) શબ્દમાંથી ઉભરી આવેલો છે. ગબરનેર શબ્દ .........ભાષાનો શબ્દ છે.

14) ભારતમાં જાહેર સાહસના વહીવટી માળખામાં સુધારણા અંગે 1956માં કોણે અહેવાલ રજૂ કરેલ ?

15) તાલુકા પંચાયતના વહીવટ વડાને ........ કહે છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up