ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ?

2) ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યા કેસ સાથે સંકળાયેલો છે?

3) કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ?

4) આઠમી પંચવર્ષીય યોજનામાં કયા સંસાધનના વિકાસને તીવ્ર પ્રોત્સાહન આપવામાં આવેલ છે ?

5) કાયદા માટેની દરખાસ્તને શું કહેવાય ?

6) નીચે આપેલી સમિતિઓને તેમની રચનાના સમયકાળના પહેલાંથી પછીના ક્રમાનુસાર ગોઠવો.

1. બળવંતરાય મહેતા સમિતિ
2. અશોક મહેતા સમિતિ
3. એલ. એમ. સિંઘવી સમિતિ
4. જી. વી. કે. રાવ સમિતિ

7) નીચેનામાંથી કયો શબ્દ ભારતમાં જાહેરક્ષેત્રને સ્વાયત્તતા આપવા સાથે સંકળાયેલ છે ?

8) 1959માં પંચાયતી રાજની શરૂઆત ……….. થી થઈ.

9) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિ સુધારવા નાણા પંચની રચના ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ?

10) ભારતનું રાષ્ટ્રીયચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

11) માર્ગદર્શક સિધ્ધાંતો બિન-ન્યાયિક સ્વરૂપના છે જે સૂચવે છે કે -………..

1. જો સરકાર માર્ગદર્શક સિધ્ધાંતોને કાયદાકીય રીતે લાગુ કરવામાં નિષ્ફળ જાય અથવા તો કેટલાક કિસ્સાઓમાં તેનું ઉલ્લંઘન કરે તો નાગરિક નામદાર અદાલતમાં જઈ શકે નહીં.
2. માર્ગદર્શક સિધ્ધાંતોના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી. સાચો ઉત્તર કોડ પસંદ કરો.

12) મૂળભૂત હકોનું પાલન કરાવવાનો અધિકાર કોની પાસે છે ?

13) નીચેનામાથી કયું વિધાન સંવિધાનના સુધારાલક્ષી પ્રક્રિયા સંદર્ભે ખોટું છે?

14) રાજ્ય સભાના સભ્યો કોના દ્વારા ચૂંટવામાં આવે છે ?

15) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. બંધારણની આઠમી અનુસૂચિમાં દેશની વિવિધ ભાષાઓનો સમાવેશ થાય છે.
2. મૂળ બંધારણમાં કુલ આઠ અનુસૂચિઓ હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up