ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં સંઘ સરકારની કારોબારીના બંધારણીય વડા કોણ છે ?

2) નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનોવાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે કરે છે?

3) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

4) નીચેનામાંથી કયો આદિજાતિ સમૂહ મુખ્યત્વે મધ્ય ભારતમાં વસવાટ કરે છે ?

5) નીચેનામાંથી કયો સંવિધાનીક વિશેષાધિકાર રાષ્ટ્રપતિને નથી?

6) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક થઈ શકે?

7) કેન્દ્ર સરકારે બ્લેક મની એક્ટ’ કઈ સાલમાં ઘડયો હતો ?

8) જિલ્લા પંચાયતની સ્વભંડોળની ચોખ્ખી આવકમાંથી કયા ભંડોળની રચના કરવામાં આવે છે ?

9) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?

10) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે?

11) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનીક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે?

12) અનુચ્છેદ 14 હેઠળ સમાનતાના અધિકાર સાથે સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

1. ભારતીય બંધારણમાં કાયદા સમક્ષ સમાનતા શબ્દ એક સકારાત્મક ખ્યાલ છે જ્યારે કાયદાનું સમાન રક્ષણ એ નકારાત્મક ખ્યાલ છે.
2. ફક્ત કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર વિદેશીઓ માટે ઉપલબ્ધ છે પરંતુ કાયદાના સમાન સંરક્ષણનો અધિકાર નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ

13) બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા ?

14) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નીમે છે ?

15) નિયમનકારી સંસ્થાઓનું કાર્ય શું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up