ભારતનું અર્થતંત્ર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિદેશી વેપાર નીતિ, 2003 નો ઉદ્દેશ્ય 2030 સુધીમાં ભારતીય નિકાસને ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો છે.

2) નીચેના પૈકી કયા શહેરમાં ઈલેકટ્રોનિક સીટી વિસ્તાર હબ આવે છે?

3) કંપનીના ડિબેન્ચર ધારકો તેના છે....................

4) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

5) નીચેના વાક્યો ચકાસો:

1. ભારત સરકારે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી (MSCS) એક્ટ હેઠળ “નેશનલ કો-ઓપરેટીવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL)”ની સ્થાપના કરેલ છે.
2. નાફેડ - નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઑફ ઈન્ડીયા - આ એકમનું એકમાત્ર શેરહોલ્ડર છે.

6) મધ્યકાલીન ભારતમાં શા માટે મનસબદારી પ્રથા દાખલ કરવામાં આવી હતી?

7) કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી?

8) શ્રમપ્રધાન ઉત્પાદન-પધ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કો સિધ્ધાંત અપનાવવાનું કહ્યું છે?

9) દુધ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો, ઉત્પાદકતામાં વધારો વગેરે બાબતો માટે કઈ કાર્યવાહી કરવામાં આવેલી હતી?

10) નાણાંપંચ કોની વચ્ચે કેન્દ્રના કરવેરાની આવકની વહેંચણી કરે છે?

1. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો
2. રાજ્યો
3. કેન્દ્ર સરકાર અને પંચાયતો
4. કેન્દ્ર સરકાર અને પાલિકાઓ
ઉપરનામાંથી શું સાચું છે?

11) ગોલ્ડન રીવોલ્યૂશન ………… સાથે સંબંધિત છે.

12) RBIના શાખ નિયંત્રણ સાધનોના સંદર્ભમાં વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. રિવર્સ રેપોરેટ, વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR) અને રોકડ અનામત પ્રમાણ (CRR) એ પરિમાણાત્મક સાધનો છે.
2. શાખ માપબંધી અને નૈતિક સમજાવટ એ ગુણાત્મક સાધનો છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

13) ‘સોનેરી તંતુ ક્રાંતિ' (Golden Fiber Revolution) ક્યા પાક સાથે સંકળાયેલ છે?

14) ક્યા કિસ્સામાં વેરાનો બોજો ખસેડી શકાય ?

15) ભારતના પરમાણુ પ્રતિરોધ વ્યૂહરચના વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. ભારત તેના પરમાણુ શસ્ત્રાગારને જાળવવા માટે વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધ નીતિનું પાલન કરે છે.
2. INS વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર એ ભારતની પરમાણુ સેકન્ડ-સ્ટ્રાઈક ક્ષમતાનો મુખ્ય ઘટક છે.
3. ભારત ત્રિપુટી-આધારિત પરમાણુ પ્રતિરોધ જાળવે છે, જેનો અર્થ છે કે તેની પાસે જમીન, હવા અને સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up