ભારતનું અર્થતંત્ર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના વાક્યો ચકાસો.

1. જાહેર અને ખાનગી ક્ષેત્રને સાયબર હુમલાઓથી બચાવવા નેશનલ સાયબર સિક્યોરિટી પોલીસી 2013 બનાવવામાં આવેલ છે.
2. આ પૉલીસી, ડિપાર્ટમેન્ટ ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલૉજી (Deity) દ્વારા ઘડવામાં આવે છે.

2) ‘NABARD’ દ્વારા કઈ સંસ્થાઓને પુનઃધિરાણ આપવામાં આવે છે?

3) Apartheid ........... છે.

4) નીચે આપેલ વાક્યો ચકાસો.

1. પસંદ કરેલ વિકલ્પ માટે જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એ 'વૈકલ્પિક ખર્ચ છે”.
2. નિયોજક કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં જે નાણાકીય ચૂકવણીઓ કરે છે તેને “નાણાકીય ખર્ચ” કહે છે.

5) નાણાકીય નીતિની દ્વિમાસીક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ?

6) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યકિતને અનુક્રમે કેટલા કેલરી ન્યુનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

7) આમાંનો ક્યો ટેક્સ રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવે છે ?

8) ભાવનાત્મક બુદ્ધિ એ અન્ય બુદ્ધિથી કઈ રીતે અલગ છે ?

9) કઈ પંચવર્ષીય યોજના તેની અવિધ પૂરી થાય તે પહેલાં રદ કરવામાં આવી હતી?

10) ભારતમાં વસ્તીવધારાના ઈતિહાસમાં કોને ‘મહાવિભાજક વર્ષ' કહેવાય છે?

11) નીચેના વાક્યો ચકાસો:

1. પ્રાચીન ભારતમાં (Ancient India) ખેતી, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો ખૂબ જ વિકાસ થયેલ હતો અને ભારતમાં સુવર્ણકાળના લક્ષણો જોવા મળતા હતા.
2. બ્રિટિશ શાસન દરમ્યાન ઉદ્યોગનીતિ, હસ્તકલા કારીગરોનું શોષણ, ખેતી, મૂડી રોકાણ જેવી બાબતો બ્રિટિશ તરફી અને ભારત વિરોધી રાખવામાં આવેલ હતી.

12) કરવેરાના સિદ્ધાંત/સિદ્ધાંતો........... છે.

13) ભારતના રૂપિયાના પ્રતીક (₹ )ની ડિઝાઈન..................

14) ભારતની નીતિઓમાં સંબોધિત નેનોટેકનોલોજીની નૈતિક અને સામાજિક અસરો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. ભારતની નેનોટેકનોલોજી નીતિઓમાં નેનોપાર્ટિકલ્સથી પર્યાવરણીય પ્રદૂષણને રોકવા માટે ચોક્કસ માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે.
2. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ખાદ્ય પેકેજિંગ અને ઉમેરણોમાં નેનોમટીરીયલ્સના ઉપયોગ માટે નિયમનકારી માળખું સ્થાપિત કર્યું છે.
3. ભારતીય સરકારે જાહેર જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે એન્જિનિયર્ડ નેનોમટીરીયલ્સ ધરાવતા ગ્રાહક ઉત્પાદનોના ફરજિયાત લેબલિંગની રજૂઆત કરી છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

15) ગુજરાતના નાગરિકો માટે “મહેસૂલમાં ક્રાંતિ” કાર્યક્રમ અંતર્ગત મહેસૂલી સેવા સરળ અને ઝડપી બને તે માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up