કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ક્યો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે ?

2) ઈ.સ.775માં કોણે આક્રમણ કર્યું જેથી મૈત્રકો પરાજિત થયા અને વલભી વિદ્યાપીઠ બંધ પડી હતી ?

3) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો.

4) ગુજતરાતની મહિ નદી પરની બહુહેતુક યોજનાનું સ્થળ ક્યું છે?

5) ચેન્નાઈના મ્યુઝીયમમાં નીચેના પૈકી કયું / કયા શિલ્પ સચવાયેલા છે?

6) ભારતની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો ક્યો માનવામાં આવે છે ?

7) મોલારામ કઈ ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો ?

8) સાચો વિકલ્પ જણાવો.

1. પઢાર આદિજાતિ સ્ત્રીઓ આઠથી દસ વારનો, રંગીન ઘાઘરો અને બાય વગરનો, બંધ ગળાવાળો કબજો પહેરે છે.
2. પઢાર આદિજાતિ પુરુષો માત્ર લંગોટી પહેરી અને માથા ઉપર ફક્ત એક કકડો વીંટે છે.

9) કડાણા યોજના કઈ નદી ઉપર છે?

10) હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે ?

11) વી. શાંતારામના પ્રથમ રંગીન ચિત્ર “ઝનક ઝનક પાયલ બાઝે”નું કલા નિર્દેશન કયા ચિત્રકારે કર્યું હતું?

12) કાચી માટીમાંથી પકવેલા વાસણો એટલે ?

13) નીચેના પૈકી કયું સંગીત ગુજરાતનું ધાર્મિક સંગીત છે?

14) ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ ‘ભગવતગોમંડલ’ ક્યા વિદ્વાનોએ તૈયાર કરેલ?

15) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up