કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે, આ ફિલ્મ 1932 ના વર્ષમાં રજુ થયેલ હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી.

2) ગુજરાતના ક્યાં શહેરની 'બાધંણી' સાડી દેશભરમા પ્રસિધ્ધ છે?

3) રાજ્ય રોહણ ગેટ ક્યાં આવેલ છે?

4) ક્રિભકોનું રાસાયણીક ખાતરનું કારખાનું ક્યાં આવેલુ છે?

5) રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી?

6) ચિત્રવિચિત્રિનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?

7) યોગશાસ્ત્રના કર્તા કોણ હતા ?

8) પારનેરાનાં ડુંગરો ગુજરાતનાં ક્યાં સ્થળે આવેલ છે?

9) ટંકારા શાને માટે જાણીતુ છે?

10) ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે?

11) "ધાનકા" જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો.

1. ધાનકા આદિજાતિઓમાં મનુષ્ય અને પશુઓમાં થતાં રોગ દૂર કરવા માટે ‘મેલવાડો' કાઢવાની પ્રથા છે.
2. ‘મેલવાડો' પ્રથાનો રથ એક ગામના ભાગોળથી બીજા ગામના ભાગોળ સુધી ક્રમશઃ પહોંચાડી છેવટે પાવાગઢના કાલિકા માતાના મંદિર સુધી પહોંચાડવામાં આવે છે.

12) નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર ‘મુન્શી પ્રેમચંદ’ની નથી?

13) પ્રતિવર્ષ કાર્તિકી પુનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે ક્યો મેળો ભરાય છે?

14) સલ્તનત કાલીન સ્થાપત્યને શું કહેવામાં આવે છે?

15) બૈજુ બાવરાના ગુરુ કોણ હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up