કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કાલગણના (શાસ્ત્ર)ના કર્તા કોણ હતા ?

2) ભારતનો ક્યો વેદ સંગીતકલાને લગતો ગણાય છે ?

3) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ મનૂનો છે?

4) તિરુપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ?

5) ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે?

6) ‘મોહિની અટ્ટમ’ ક્યા રાજ્યનું નૃત્ય છે ?

7) નીચેના પૈકી કયા ગાયકને “ ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવેલ છે?

8) નાલંદાનું પુસ્તકાલય ........... નામે ઓળખાતું હતું ?

9) પાષાણયુગની સંસ્કૃતિના સીધા વરસદાર અને મોહેં-જો-દડોની સંસ્કૃતિના સર્જક કોને માનવામાં આવે છે ?

10) રૂક્મિણીદેવી, અરુંડલે, મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, હેમામાલિની ............. વગેરે કલાકાર ક્યા નૃત્ય સાથે સંકળાયેલા છે.

11) નીચેનામાંથી કયું સૂર્ય મંદિર નથી?

12) નકળંગનો મેળો ભાવનગરમાં ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

13) જનતા વોચ' કોને દોરી હતી?

14) ક્યા પંડિત ‘સંગીત રત્નાકર'ને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે ?

15) મહેસાણા જિલ્લામાં આવેલ વડનગરનું પ્રાચીન જણાવો .


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up