કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો.

2) મહાબલિપુરમના રથમંદિરોમાં સૌથી મોટું રથમંદિર કોનું છે ?

3) પ્રજનનશાસ્ત્રના કર્તા કોણ હતા ?

4) સાતમી સદીમાં હ્યુ-એન-ત્સાંગે કઈ વિશ્વ વિદ્યાપીઠની મુલાકા લીધી હતી ?

5) માતાનો મઢ ક્યા જિલ્લામાં આવેલ છે?

6) ભારતીય રસાયણ વિદ્યાના આચાર્ય કોને માનવામાં આવે છે ?

7) સ્વામીનારાયણ સંપ્રદાયનાં વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા તે સ્થળ ક્યા આવેલું છે?

8) ગુજરાતમા મંદીર બાંધવાની અને મુર્તીઓ બનાવવાની કળા ક્યા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે?

9) રાજા રવીવર્મા ક્યા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે ?

10) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ?

11) કાલબેલિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે.
2. “બિન' (Been) આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે.
3. UNESCO એ કાલબેલિયા લોકગીતો અને નૃત્યોનો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉલ્લેખ કર્યો છે.
ઉપરના પૈકી ક્યાં વિધાનો સાચા છે?

12) કડિયા ડુંગરની ત્રણ ગુફાઓ ભરૂચના ક્યા તાલુકામાં આવેલી છે ?

13) કામસૂત્રના (શાસ્ત્ર) કર્તા જણાવો.

14) બધા જ આભુષણોમં કિંમતી ક્યા આભુષણોને માનવામાં આવે છે?

15) સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો ક્યો શબ્દ વપરાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up